મનના ખાલીપાને સ્નેહની છાલક મારી ત્યાં વ્યાકુળ બનેલી લાગણીઓને જાણે શ્રાવણના મેઘની લ્હાણી થઈ,
અધૂરપ ઈચ્છાઓને જયારે પૂણઁતાની જાણ થઈ ત્યાં તો અંતરના આંગણે આશાની પધરામણી થઈ…

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.