મનના ખાલીપાને સ્નેહની છાલક મારી ત્યાં વ્યાકુળ બનેલી લાગણીઓને જાણે શ્રાવણના મેઘની લ્હાણી થઈ,
અધૂરપ ઈચ્છાઓને જયારે પૂણઁતાની જાણ થઈ ત્યાં તો અંતરના આંગણે આશાની પધરામણી થઈ…
ક્ષણભરની જિંદગીમાંથી પણ બે પળની મીઠી યાદોની ભેટ જો હુ કોઈને આપી શકું તો જીવન સાર્થક માનીશ.
મનના ખાલીપાને સ્નેહની છાલક મારી ત્યાં વ્યાકુળ બનેલી લાગણીઓને જાણે શ્રાવણના મેઘની લ્હાણી થઈ,
અધૂરપ ઈચ્છાઓને જયારે પૂણઁતાની જાણ થઈ ત્યાં તો અંતરના આંગણે આશાની પધરામણી થઈ…