કોઈ નથી

શરૂ કરેલી વાત આજે પણ અધુરી છે, કહેનાર એ જ છે બસ સામે કોઈ નથી..

વ્હાલનો ઘેરાવો આજે પણ અકબંધ છે, વ્યક્ત કરનાર એ જ છે બસ સાંભળનાર કોઈ નથી..

હૃદયના ઓરડામાં લાગણીઓની હેલી આજે પણ છે, વરસનાર એ જ છે બસ એમાં ભીંજાનાર કોઈ નથી..

-Pin.S

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.