મનોમંથન

સંબંધમાં સંવાદનુ જોડાણ ન હોય તો શું !
મૌનમાં પણ લાગણી વર્ણવી શકે તો સારું …..

ભીતરના ઘોંઘાટને શાંતિ ન મળે તો શું !
સંવેદનાની હેલીમાં થોડા ભીંજાઇ શકે તો સારું….
– Pin.S

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.